Skip to content
ALUMNI AND PARENTS ASSOCIATION COMMITTEE
| ALUMNIAND PARENTS ASSOCIATION COMMITTEE |
| 1 |
PROF. K D RATHAWA ( CHAIRMAN) |
| 2 |
PROF. S P PRAJAPATI |
| 3 |
PROF. DR. SANJAYBHAI V. CHAUDHARI |
| 4 |
SHRI NIRAVBHAI CHAUDHARI |
| 5 |
SHRI MANISH VYAS (PRESIDENT ALUMNI ASSOCIATION) |
| 6 |
SHRI HIMANSHU PATEL ( SECRETARY ALUMNI ASSOCIATION) |
| |
- કોલેજ માં અભ્યાસ કરતા વિવિધ વિદ્યાર્થીઓના વાલીઓનું અને કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓનું એક રજીસ્ટર્ડ મંડળ બનાવવું.
- વિવિધ ક્ષેત્રના વાલીઓઅને વિદ્યાર્થીઓનીપસંદગી કરી કારોબારીની રચના કરી હોદ્દેદારોની નિમણુક કરવી.
- શૈક્ષણિક વર્ષમાં બે વાર વાલીમંડળ/વિદ્યાર્થી મંડળ ની મીટીગ બોલાવવી.
- વાલીમંડળ અને વિદ્યાર્થી મંડળના સભ્યોને કોલેજની કામગીરી અને વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતગાર કરવા.
- વાલીમંડળ અને વિદ્યાર્થી મંડળતરફથી રચનાત્મક સૂચનો મેળવી કોલેજની પ્રવૃતિઓમાં તે સૂચનોનું યથાયોગ્ય અમલ થાય તેવી કામગીરી કરવી.
- વાલીમંડળ/વિદ્યાર્થી મંડળ નું ફીડબેક લેવું.
- શૈક્ષણિકવર્ષનાક્રમાનુસાર કોલેજકક્ષાએ આયોજિતઆ સમિતિનાસર્વેકાર્યક્રમોનો ફોટોગ્રાફ /મિનીટસ(અહેવાલ) /વિદ્યાર્થીઓ /અધ્યાપકોનીહાજરી ની નોધ/ પ્રેસનોટ સહીત ની એક ફાઈલ તૈયાર કરી રેકોર્ડ રાખવો.
|